યશવંત સિન્હાએ કહ્યું, મોદી જ બનશે દેશના પ્રધાનમંત્રી!

આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં નરેન્દ્ર મોદી પણ હાજરી આપવા જઇ રહ્યા છે. અને બેઠકમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી બાજું સુત્રો અનુસાર આ બેઠકમાં ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ગેરહાજર રહે તેવા અનુમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણામંત્રી યશંવત સિન્હાએ પહેલા પણ નરેન્દ્ર મોદીને એવી સલાહ આપી હતી કે તેઓ જાહેરમાં કોંગ્રેસ વિરુદ્ધ વધારે બોલવાનું ટાળે. નહીંતર કોંગ્રેસને તેમની પર પ્રહાર કરવાની તકો મળી જશે અને લોકોનું ધ્યાન કોંગ્રેસના કૌભાંડ પરથી હટીને ગુજરાત રમખાણ પર આવી જશે. ત્યારપછી યશવંત સિન્હાએ મીડિયા સામે આવીને પોતાનો વિશ્વાસ રજુ કરતા જણાવ્યુ હતું કે 'હું પૂરેપૂરા વિશ્વાસ સાથે કહું છું કે દેશના નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે.'
More From
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
