ટુલ કીટ મામલો આરોપી નિકીતા જેકબ અને શાંતનુ ફરાર, બન્ને વિરૂદ્ધ બિન જામિનપાત્ર વોરંંટ જારી
પ્રજાસત્તાક દિવસે ખેડૂત આંદોલન ઉગ્ર થઇ ગયુ હતું. આ સમયગાળા દરમિયાન, દિલ્હીના લાલ કિલ્લા, આઇટીઓ સહિત અનેક જગ્યાએ હિંસા થઈ હતી. આ ઘટના બાદ અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ આંદોલનને ટેકો આપ્યો હતો. તે દરમિયાન ટૂલકીટનો મામલો બહાર
પ્રજાસત્તાક દિવસે ખેડૂત આંદોલન ઉગ્ર થઇ ગયુ હતું. આ સમયગાળા દરમિયાન, દિલ્હીના લાલ કિલ્લા, આઇટીઓ સહિત અનેક જગ્યાએ હિંસા થઈ હતી. આ ઘટના બાદ અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ આંદોલનને ટેકો આપ્યો હતો. તે દરમિયાન ટૂલકીટનો મામલો બહાર આવ્યો. દિલ્હી પોલીસના કહેવા મુજબ હિંસામાં આ ટૂલકિટની સૌથી મોટી ભૂમિકા હતી. જેના કારણે આ કેસમાં ધરપકડની સિલસિલો શરૂ થઈ ગઈ છે. હવે દિલ્હી પોલીસે આ કેસમાં બંને આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

ખરેખર, દિલ્હી પોલીસના સાયબર સેલે 13 ફેબ્રુઆરીએ બેંગલુરુથી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હતી. આ પછી ટૂલકીટ કેસમાં બે આરોપી નિકિતા જેકબ અને શાંતનુ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. બંને આરોપી ફરાર છે.
આ પણ વાંચો: સંજય રાઉતે સાધ્યું બીએસ કોશ્યારી પર નિશાન, કહ્યું - કેન્દ્રના દબાવમાં આવી કરી રહ્યાં છે કામ
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
