આરપારની લડાઇ લડવા તૈયાર નવજોતસિંહ સિદ્ધૂ!

સિદ્ધૂએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા કામ કરાવવા માટે સરકાર પાસે ફંડ હોય છે પરંતુ જ્યારે લોકસભા ચૂંટણીનો વારો આવે છે તો સરકાર પાસે ફંડ સમાપ્ત થઇ જાય છે. સિદ્ધૂએ જણાવ્યું કે પંજાબ સરકારે નવજોત સિંહ સિદ્ધૂની હાલત એન્જીન વગરની ટ્રેઇન જેવી કરી દીધી છે. સિદ્ધૂએ જણાવ્યું કે સરકાર તેમની મદદ નહી કરે તો તેઓ અમૃતસરથી વિકાસના કાર્યો કેવી રીતે કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધૂ છેલ્લા ઘણા સમયથી પોતાના લોકસભા રાજ્ય અમૃતસરમાંથી ગાયબ હતા. આ દરમિયાન તેમની પત્ની નવજોત કૌર સિદ્ધૂએ નવજોત સિંહ સિદ્ધૂને નજર અંદાજ કરવામાં આવતા હોવાની ટિપ્પણી ફેસબુક પર કરી હતી, પરંતુ અમૃતસરમાં નવજોત સિંહ સિદ્ધૂની ગુમ થયાના પોસ્ટર લાગ્યા બાદ સિદ્ધૂ હવે ખુલીને સામે આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે સિદ્ધૂએ આવા પોસ્ટરો લગાવનારાઓને સણસણતો જવાબ પણ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે હાથી રસ્તા પર નીકળે છે ત્યારે કૂતરાઓ ભસે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
