For Quick Alerts
For Daily Alerts
ઉમરે અમરનાથ યાત્રામાં સુરક્ષાને ખતરાની વાતોને નકારી
ઉમરે સેના અને ખુફિયા એજન્સીયોના હવાલાથી સમાચારપત્રોમાં આ અંગે છપાયેલા સમાચારોનું ખંડન કર્યું છે. ઉમરે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું કે 'બુધવારે યૂનિફાઇડ હેડક્વાર્ટસમાં થયેલી સુરક્ષાકર્મિયો તથા ગુપ્તચર એજન્સીઓની બેઠકમાં સવાલ કર્યો કે આ વર્ષે અમરનાથ યાત્રાને લઇને ખતરો ગયા વર્ષની તુલનામાં વધારે છે, તો સ્પષ્ટ જવાબ મળ્યો, નહીં.' તેમણે આ રીતેના સમાચારો માટે સ્તાનીય મીડિયાની ટીકા કરી.
તેમણે લખ્યું કે 'યાત્રા દરમિયાન અમે તમામ પ્રકારની સાવધાની રાખશું. સ્થાનીય મીડિયામાં યાત્રાને આતંકવાદીઓ દ્વારા નિશાનો બનાવવાને લઇને આપવામાં આવી રહેલા સમાચારો અતિશ્યોક્તિપૂર્ણ છે.' અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઇને 21 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર સમાપ્ત થશે.
Comments
English summary
Jammu and Kashmir Chief Minister Omar Abdullah Thursday dispelled the press reports about a heightened security threat to the pilgrims joining the forthcoming Amarnath Yatra.
Story first published: Thursday, June 20, 2013, 18:45 [IST]