આ છે દરિયામાં તરી શકતો વિશ્વનો એકમાત્ર હાથી રાજન
સૌ કોઇ જાણે છે કે સામાન્ય રીતે હાથી અને પાણી વચ્ચે ખાસ મિત્રતા હોય છે. હાથીને ગરમી ખૂબ લાગતી હોવાથી તે હંમેશા જળવિપુલ સ્થળોની આસપાસ વધારે જોવા મળે છે. ઝુંડમાં ફરવાના શોખીન હાથીઓને પાણીમાં નહાવું અને મસ્તી કરવી ખૂબ ગમતી હોય છે. પણ પાણીમાં મસ્તી કરવી અને પાણીમાં તરવું અલગ બાબત છે. ખૂબ ઓછા હાથીઓ હોય છે જે પાણીમાં તરી શકે છે. વિશ્વભરમાં આવા હાથીઓની સંખ્યા હવે રહી નથી. ભારતમાં હવે છેલ્લો એક હાથી રહ્યો છે જે પાણીમાં તરી શકે છે. જી હા, ચાલવું નહીં પણ તરી શકે છે એ પણ દરિયાના પાણીમાં.ભારતની યુનિયન ટેરેટરીમાં આવતા અંદમાન નિકોબાર ટાપુ પર દરિયામાં તરી શકતો વિશ્વનો એક માત્ર હાથી રહે છે. તેનું નામ રાજન છે.

1
આ છે વિશ્વનો એક માત્ર દરિયામાં તરી શકતો હાથી

2
વર્તમાનમાં 65 વર્ષથી વધુના આ હાથીનું નામ છે રાજન

3
તે અંદમાન નિકોબાર ટાપુ પર રહે છે અને વિશ્વભરના સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

4
રાજનને વર્ષ 1970માં દરિયામાં તરવાની તાલીમ આપવામાં આવી હતી.

5
તેને તરતો જોનારા પ્રવાસીઓ દુનિયાની આઠમી અજાયબી અજાયબી જોયાનો આનંદ મેળવે છે.

6
આજે તે મુક્ત રીતે જીવન વિતાવે છે
રાજનની ઉંમર 65 વર્ષથી વધારે છે.રાજનની આ ખાસિયત જોવા માટે દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં અંદમાન ટાપુ પર આવતા હોય છે. આ માટે 1970માં તેને દરિયામાં તરવાની તાલીમ આપવામાં આવી હતી. રાજન વિશ્વનો એક માત્ર હાથી છે જે દરિયામાં તરી શકે છે. તેને તરતો જોવો એ દુનિયાની આઠમી અજાયબી છે. દુનિયાભરના સહેલાણીઓ અહીં તેની તસવીરો ઉતારે છે. આવો જોઇએ દરિયામાં તરતા રાજનની તસવીરો...
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
