UP Politics: 'રાજનીતિમાં કોઇ અછુત નથી હોતા, વાત કરવા માટે મારો દરવાજો હમેશા ખુલો છે;,જાણો આવુ કેમ બોલ્યા OP રા
માયાવતી અખિલેશ યાદવ, સોનિયા ગાધી, જંયતી ચૌધરી અને ઓમ પ્રકાશ રાજભરના મચ પર આવાથી યુપીની 70 સીટ જીતી શકાય છે. સુભાસપા પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે બીજેપી પર હૂમલો કર્યો હતો. તેમણે ક્હ્યુ કે, બીજેપી શિક્ષા, ઘરેલુ વિજળી, જાતી જણગણના, બેરોજગારી, મોઘવારી પર કોઇ વાત નથી કરતા. પત્રકારોએ ઓમ પ્રકાશ રાજભરને પુછ્યુ હતુ કે, શુ બીજેપી 2024ની લોકસભા ચૂંટણી હિદુત્વના મુદ્દા પર લડવા જઇ રહી છે. પટનામાં થનાર વિપક્ષી દળોની બેઠક પર સુભાસપા પ્રમુખે જુના રાગ આલાપ્યો હતો. અને કહ્યુ હતુ કે, માયાવતી, અખિલેશ યાદવ, નીતિશ કુમાર જયંતી ચૌધરી જ્યારે એક મંચ પર હશે અને મને બોલવામાં આવશે. તો હુ બે કલાક પહેલા પહોચી જઇશ'

સભાસપા પ્રમુખે કહ્યુ કે, 2024 માં બીજેપીના ગઠબંધનથી બીજા ગઠબંધનોની ચૂંટમી થવાની છે. અખિલેશ યાદવની હિદુત્વવાદી ચૂંટણીની શરુઆત પર તેમણે તેના પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે, સમાજવાદી પાર્ટી ચાર વાર સત્તામાં રહી ચૂકી છે. હવે તે નહી આવી શકે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
