અમારી ધીરજને નબળાઇ ના સમજે પાકિસ્તાન: એ.કે એન્ટની

અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય જવાનો પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોના મોત થઇ ગયા હતા. ભારતીય સેના અનુસાર ભારે માત્રામાં હથિયારોથી સજ્જ પાકિસ્તાની સૈનિકોએ આતંકવાદીઓ સાથે મળીને હુમલો કર્યો. ભારતીય સેનાનું કહેવું છે કે 15-20 આતંકવાદી હતા, જેમને પાકિસ્તાની સેનાનો સાથ મળેલો હતો.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે 'અમારા વિસ્તારમાં લગભગ 450 મીટર અંદર ગોળીબાર થયો જેમાં 21 બિહાર રેઝિમેન્ટના પાંચ જવાન ઘાયલ થયા છે.' જ્યારે પાકિસ્તાને આ હુમલામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કરતા જણાવ્યું કે આ આરોપ અર્થ વિહોણા છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 'અમે યુદ્ધ વિરામ પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ અને ભારતની સાથે શાંતિ વાર્તા તુરંત શરૂ કરવા માંગીએ છીએ. અમે સેના પાસે ખરાઇ કરાવી છે કે આવો કોઇ હુમલો કરવામાં નથી આવ્યો. '
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
