અમારી ધીરજને નબળાઇ ના સમજે પાકિસ્તાન: એ.કે એન્ટની

અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય જવાનો પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોના મોત થઇ ગયા હતા. ભારતીય સેના અનુસાર ભારે માત્રામાં હથિયારોથી સજ્જ પાકિસ્તાની સૈનિકોએ આતંકવાદીઓ સાથે મળીને હુમલો કર્યો. ભારતીય સેનાનું કહેવું છે કે 15-20 આતંકવાદી હતા, જેમને પાકિસ્તાની સેનાનો સાથ મળેલો હતો.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે 'અમારા વિસ્તારમાં લગભગ 450 મીટર અંદર ગોળીબાર થયો જેમાં 21 બિહાર રેઝિમેન્ટના પાંચ જવાન ઘાયલ થયા છે.' જ્યારે પાકિસ્તાને આ હુમલામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કરતા જણાવ્યું કે આ આરોપ અર્થ વિહોણા છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 'અમે યુદ્ધ વિરામ પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ અને ભારતની સાથે શાંતિ વાર્તા તુરંત શરૂ કરવા માંગીએ છીએ. અમે સેના પાસે ખરાઇ કરાવી છે કે આવો કોઇ હુમલો કરવામાં નથી આવ્યો. '
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
