For Quick Alerts
For Daily Alerts
જમ્મૂની જેલમાં પાકિસ્તાની કેદી પર હુમલો, આઇસીયૂમાં ભરતી
સનાઉલ્લાહ ગત 17 વર્ષોહી જેલમાં બંધ છે. પાકિસ્તાની કેદી પર કઇ પરિસ્થિતીમાં હુમલો થયો અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે, આ અંગે સમાચાર પ્રાપ્ત થયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોટ લખપત જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહ પર કેદીઓએ ઘાતક હુમલો કર્યો હતો, ત્યારબાદ બુધવારે રાત્રે મોત નિપજ્યું હતું.
Comments
English summary
A Pakistani prisoner in Jammu’s Kot Bhalwal jail was critically injured after he was assaulted by fellow inmate on Friday.
Story first published: Friday, May 3, 2013, 11:20 [IST]