જમ્મૂની જેલમાં પાકિસ્તાની કેદી પર હુમલો, આઇસીયૂમાં ભરતી

સનાઉલ્લાહ ગત 17 વર્ષોહી જેલમાં બંધ છે. પાકિસ્તાની કેદી પર કઇ પરિસ્થિતીમાં હુમલો થયો અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે, આ અંગે સમાચાર પ્રાપ્ત થયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોટ લખપત જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહ પર કેદીઓએ ઘાતક હુમલો કર્યો હતો, ત્યારબાદ બુધવારે રાત્રે મોત નિપજ્યું હતું.












Click it and Unblock the Notifications
