Photo: મુસ્લિમ - ખ્રિસ્તિ બહુલ વિસ્તારોમાં પણ નમો નમો
નવી દિલ્હી, 16 મે : દેશમાં છેલ્લા 10 વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારને ઉખાડી ફેંકવામાં માત્ર હિન્દુ મતદારો જ નહીં પરંતુ મુસ્લિમો અને ખ્રિસ્તી મતદારોનું મોટું યોગદાન છે. આ કોઇ સર્વે નહીં પરંતુ ચૂંટણી પંચની મતગણતરીમાં જોવા મળેલા આંકડા દર્શાવે છે.
લોકસભાની જે બેઠકોમાં મુસ્લિમ મતદારોની વસતી વધારે છે તેવા વિસ્તારોમાં ઉત્તર પ્રદેશની સહારનપુર બેઠક, આઝમગઢ, મઉ, મૈનપુરી, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, રામપુર, બરેલી, મેરઠ, બિહાર, કિશનગંજ, કટીહાર, અરરિયા, પૂર્ણિયા, દરભંગા, સીતામઢી છે. આમાંથી મોટા ભાગના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે.
આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે દેશના મુસ્લિમો પણ દેશમાં પરિવર્તન ઇચ્છે છે. તેઓ હવે એવી પાર્ટીઓ નથી ઇચ્છતા કે જે જાતિ, ધર્મ અને જાતિ આધારિત રાજકારણ ખેલી રહ્યા છે. આ અંગેની વધારે વિગતો તસવીરો સાથે દર્શાવવામાં આવી છે...

મુસ્લિમોના મતો
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપની લહેર ચાલી રહી છે. ભાજપને 79 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે.

મુસ્લિમો નમોમય
વારાણસીમાં પણ મોટા ભાગના મુસ્લિમોએ નરેન્દ્ર મોદી માટે પ્રચાર પ્રસાર કર્યો અને મોદીને સમર્થન આપ્યું.

કોંગ્રેસનો સફાયો
મુસ્લિમોના મતો પણ ભાજપના પાસામાં પડતા જ કોંગ્રેસની સરકાર પરાસ્ત થઇ.

મુલાયમનું ટેન્શન
મુસ્લિમોએ ભાજપ તરફી મતદાન કરતા ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહનું ટેન્શન વધી ગયું.

મુસ્લિમોને બહેકાવાયા
મોદી વિરોધી તમામ નેતાઓ કહી રહ્યા છે કે મુસ્લિમોને બહેકાવાયા છે.
મુસ્લિમોના મતો
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપની લહેર ચાલી રહી છે. ભાજપને 79 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે.
મુસ્લિમો નમોમય
વારાણસીમાં પણ મોટા ભાગના મુસ્લિમોએ નરેન્દ્ર મોદી માટે પ્રચાર પ્રસાર કર્યો અને મોદીને સમર્થન આપ્યું.
કોંગ્રેસનો સફાયો
મુસ્લિમોના મતો પણ ભાજપના પાસામાં પડતા જ કોંગ્રેસની સરકાર પરાસ્ત થઇ.
મુલાયમનું ટેન્શન
મુસ્લિમોએ ભાજપ તરફી મતદાન કરતા ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહનું ટેન્શન વધી ગયું.
મુસ્લિમોને બહેકાવાયા
મોદી વિરોધી તમામ નેતાઓ કહી રહ્યા છે કે મુસ્લિમોને બહેકાવાયા છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
