છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ, હાદસાની તસવીરો
રાયપુર, 26 મેઃ છત્તીસગઢ ખાતે શુક્રવારે કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા યોજવામાં આવી હતી. જેના પર નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 27થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.
નોંધનીય છે કે, છત્તીસગઢમાં 2007થી લઇને ગતકાલે થયેલા હુમલા સુધીમાં અનેક વાર નક્સલવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમની હિંસાનો ભોગ બન્યા છે. અહીં તસવીરોમાં ગત કાલે નક્સલીઓ દ્વારા ખેલવામા આવેલા લોહિયાળ ખેલ અને સાંતવના પાઠવવા છત્તીસગઢ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દર્શાવવામાં આવ્યા છે.
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.
છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.