છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ, હાદસાની તસવીરો
રાયપુર, 26 મેઃ છત્તીસગઢ ખાતે શુક્રવારે કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા યોજવામાં આવી હતી. જેના પર નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 27થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.
નોંધનીય છે કે, છત્તીસગઢમાં 2007થી લઇને ગતકાલે થયેલા હુમલા સુધીમાં અનેક વાર નક્સલવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમની હિંસાનો ભોગ બન્યા છે. અહીં તસવીરોમાં ગત કાલે નક્સલીઓ દ્વારા ખેલવામા આવેલા લોહિયાળ ખેલ અને સાંતવના પાઠવવા છત્તીસગઢ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દર્શાવવામાં આવ્યા છે.

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.

છત્તીસગઢમાં નક્સલીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ ગયા હતા અને ભોગ બનનારા પરિવારજનો તથા ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી અને સાંતવના પાઠવી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
