Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CHnadrayaan-3 ના જો અટકી પડે તો શુ કરશે ISRO? સફળ લેન્ડીગ કરવા માટે બનાવ્યો પ્લાન

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનની તરફથી ચદ્રમાં પર મોકલવામાં આવેલ ત્રીજા મિશન ચંદ્રયાન 3 ને લઇને મોટી આશા છે. મિશનની સફળતા સાથે ભારત એક મોટી સફળતા સાથે દુનિયાભરમાં પ્રરણા બની જશે. આ વચ્ચે ઇસરોએ કહ્યુ કે, મિશનમાં જો કોઇ ખરાબી પણ આવે છે તો પણ ચિંતા ની વાત નથી. મંગળવારે ઇસરોએ કહ્યુ કે, લેંડર વિક્રિમને આવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે કે, દરેક પ્રકારની પરિસ્થિતમાં સામનો કરવા માટે સક્ષમ છે.

CHANDRAYAN

મંગળવારે એક નિવેદનમાં ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યુ કે, વિક્રમની યોગ્ય લેન્ડીગની યોજના બનાવામાં આવી રહી છે. ભલે તેના સેંસર અને એન્જીન નિષ્ફળ હોય તો પણ ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રાયન-3 લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રમાની ધરતી પર સોફ્ટ લેન્ડીગ કરવામાં સક્ષમ હશે. ભલે તેનામાટે સેંસર અને બે એન્જીન કમા ન કરે

ઇસરોએ આ અધ્યક્ષ એસ સોમનાથે કહ્યુ કે, "જો બધુ નિષ્ફળ જાય છે જો તમામ સેંસર કમા નતી કરતા કઇ પણ કામ નથી કરતુ તો પણ ચંદ્રયાનની ચંદ્રમા પર લેન્ડીગ થશે. તેના માટે જ ડિઝાઇન કરવામાં આવ્યુ છે. બસ પ્રણોદર પ્રણાલી સારી રીતે કામ કરવી જોઇએ.

ચંદ્રાયન મિશન સ્પેસ રિસર્ચના ક્ષેત્રમાં ભારત માટે ગૌરવનો વિષય છે. પૂર્વના બે મિશનની અસફળતા બાદ નવા મિશનના યાનને ઘણો અપડેટ કરવામાં આવ્યો છે. અપડેટડ વિક્રમ લૈડિંગ કોઇ પણ પરિસ્થિતિમાં સામનો કરવા માટે સક્ષણ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X