રાજનાથસિંહ સહિત સુષમા સ્વરાજ અને અરુણ જેટલીનો આબાદ બચાવ

બીજેપી નેતા બેંગલોરમાં એક રૈલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા કે અચાનક વિમાનના ઓટો પાયલટ સિસ્ટમમાં ટેકનીકલ ખામીના કારણે તેને અડધેથી જ પરત ફરવું પડ્યું. પાયલટે દિલ્હી એરપોર્ટ પર પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. સમાચાર અનુસાર રાજનાથસિંહના ખાનગી વિમાનમાં આ ત્રણેય દિગ્ગજ નેતાઓ બેંગ્લોર જઇ રહ્યા હતા, ઇમરજન્સી લેન્ડિંગ બાદ યાત્રા રદ કરી આ ત્રણેય નેતાઓ સુરક્ષિત છે.
હાલમાં ત્રણેય બીજેપી નેતા સુરક્ષિત હતા અને તેઓ હવાઇ મથકથી પોતાના ઘરે જવા માટે રવાના થઇ ગયા. વિમાનમાં આવેલી ટેકનીકલી ખામી બાદ પાયલટની સાવધાનીના કારણે એક મોટી ઘટના ઘટતા બચી ગઇ.
કર્ણાટક ચૂંટણીને પગલે આ ત્રણેય નેતા બેંગલોરમાં એક રેલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા, આ દરમિયાન આ ઘટના ઘટવા પામી હતી. જેના પગલે તેમની કર્ણાટક યાત્રા મોકૂફ કરવામાં આવી હતી.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
