30 જૂનથી પીએમ મોદી ફરીથી કરશે ‘મન કી બાત', આ કારણે બંધ થયુ હતુ પ્રસારણ
રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને 30 જૂનથી ફરીથી એક વાર પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત' સાથે પાછા આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને 30 જૂનથી ફરીથી એક વાર પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' સાથે પાછા આવશે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીના રોજ લોકસભા ચૂંટણીની ઘોષણા બાદથી પીએમ મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમને બંધ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નેતૃત્વવાળી રાજગ ભારે બહુમત સાથે સત્તામાં આવી અને નરેન્દ્ર મોદીએ 30મેના રોજ પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના અંતિમ કાર્યકાળમાં કુલ 53 વાર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા જનતાને સંબોધિત કરી. વળી, ચૂંટણીની ઘોષણા બાદ કાર્યક્રમને બંધ કરીને પીએમ મોદીએ કહ્યુ હતુ કે એક સ્વસ્થ ગણતંત્ર માટે એ જરૂરી છે. પોતાના કમબેકનો ભરોસો વ્યક્ત કરીને મોદીએ કહ્યુ હતુ કે તે મેના અંતિમ રવિવારે પોતાના કાર્યક્રમ સાથે પાછા આવશે.
તમને જણાવી દઈએ કે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતા માટે ઘણી ઘોષણાઓ કરે છે તેમજ ફોન દ્વારા જનતાના સવાલોના જવાબ આપે છે. આ કાર્યક્રમ અત્યાર સુધી મહિનાના છેલ્લા રવિવારે હોય છે. આ કાર્યક્રમ હંમેશાથી લોકપ્રિય રહ્યો છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
