વડાપ્રધાનના નામમાં તો 'સિંહ' પરંતુ કામ 'શિયાળ' જેવા: સિંઘલ

વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલે વડાપ્રધાન પર સખત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે તેના પર હુમલો કરવો જોઇએ. વડાપ્રધાન મનમોહન સિંહ કાયરતા ન બતાવે, તે નામની સાથે 'સિંહ' લગાવે છે પરંતુ કામ શિયાળ જેવા કરે છે.
અશોક સિંઘલે પાકિસ્તાન, ચીન સહિત રામમંદિર, ગાય-ગંગા અને હિન્દુઓના દમન જેવા મુદ્દાઓ પર જોશીલા અંદાજમાં પોતાની વાત કરી હતી. તેમને આરોપ લગાવ્યો હતો કે આ કાયરોની સરકાર છે. ચીની સૈનિક આપણી સીમા ઘૂસ્યા પરંતુ સરકારનું સ્વાભિમાન ન જાગ્યું. અશોક સિંઘલે કહ્યું હતું કે રામમંદિર માટે સંસદમાં કાયદો બનાવે, આ મુદ્દો ફરીથી ગરમાવ્યો છે. રામલલા તંબૂની નીચે બેસે તે અમને મંજૂર નથી. અશોક સિંઘલે સરકારના ઢીલા વલણ પર સવાલ ઉભા કર્યા છે. તેમને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઇ છે. તેની દેશની ચિંતા નથી. તે ફક્ત પોતાના મંત્રીઓને બચાવવામાં લાગેલી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
