PM, સોનિયાએ સંસદમાં અવરોધ દૂર કરવા અંગે ચર્ચા કરી

આ અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કમલનાથે પત્રકારોને જણાવ્યું કે "યુપીએ અધ્યક્ષ અને વડાપ્રધાને યુપીએના ઘટકપક્ષો સાથે આ બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસદની કાર્યવાહી આગળ ચાલી નહીં શકતી હોવાથી અને વિપક્ષ દ્વારા કેટલીક અયોગ્ય માંગણીઓ કરવામાં આવે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી."
તેમણે આગળ જણાવ્યું કે બેઠકમાં સંસદના સરળ સંચાલનમાં આવનારા અવરોધોને દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ભાજપનું કહેવું છે કે તે ત્યાં સુધી સંસદની કાર્યવાહી આગળ નહીં ચાલવા દે જ્યાં સુધી વડાપ્રધાન રાજીનામુ નહીં આપે. કોલસા ફાળવણી કૌભાંડ અને 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં અનિયમિતતા રાખવાના મામલે વડાપ્રધાન કાર્યલય કથિત રીતે સંલગ્ન હોવાનું બહાર આવ્યા બાદ ભાજપે વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે.
More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
