ગર્ભવતી હાથણી મોત કેસઃ 'જાણીજોઈને ફટાકડા ખવડાવવાના દાવા પર ભરોસો કરવો મુશ્કેલ'
કેરળના મલપ્પુરમમાં ફટાકડાથી ભરેલુ અનાનસ ખાધા બાદ ગર્ભવતી માદા હાથીના મોત મામલે પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
કેરળના મલપ્પુરમમાં ફટાકડાથી ભરેલુ અનાનસ ખાધા બાદ ગર્ભવતી માદા હાથીના મોત મામલે પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે હાથણીને વિસ્ફોટક ખવડાવવા બાબતે પોલિસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાએ કેન્દ્ર અને રાજ્ય સરકારને હચમચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.

વન વિભાગના મુખ્ય સંરક્ષક અને મુખ્ય વન્યજીવન વૉર્ડન સુરેન્દ્રકુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, હાથણીના મોતના મુખ્ય કારણોમાં વિસ્ફોટકોથી ભરેલુ ફળ ખાવાનુ હોઈ શકે છે. જો કે અમારી પાસે આના હજુ સુધી કોઈ પુરાવા નથી. મુખ્ય વન્યજીવ વૉર્ડનનુ કહેવુ છે કે પ્રારંભિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે વિસ્ફોટકથી હાથીનુ મોઢુ ઘાયલ થઈ ગયુ હતુ. તેમણે કહ્યુ, વિસ્ફોટક કઈ રીતે આપવામાં આવ્યો, અનાનસમાં, ફળમાં કે કપડામાં લપેટીને, આની પૂરી માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
