Kargil Vijay Diwas: 24 માં કારગીલ વિજય દિવસની તૈયારી શરુ, યુદ્ધ સ્મારકનો કરવામાં આવ્યો સણગાર
24 માં કારગીલ વિજય દિવસની તૈયારી મંગળવારે લદ્દાખના દ્રાસમાં શરુ થઇ ગયો છે. યુદ્ધ સ્મારકનો સણગાર કરવામાં આવ્યો છે. ભારત આ વર્ષે 26 જુલાઇ 1999 માં પાકિસ્તાન સામે થયેલા કારગીલ યુદ્ધનો 24 માં વાર ઉજવણી કરશે. આ અવસર પર સ્મારકને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુ છે.

રક્ષા મંત્રી રાજનાથ સિહ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને બુધવારે સવારે ત્યાં આવી પહોચશે. તે દેશ માટે પોતાની જીવ આપનાર જવાનોને શ્રદ્ધાંજલી આપશે
આ વચ્ચે આજ લામોચેન બ્યુ પ્વાઇટ પર એક બ્રિફિગ આયોજિત કરવામાં આવશે. જેમા યુદ્ધનો એક ઓડિયો વિજ્યુઅલ ડિટેલ દેખાડવામાં આવશે. જે ભારતીય સેનાની સૈનિકની બહાદુરી અને બલિદાનને દર્શાવશે
લામોચન વ્યૂ પ્વાઇટથી યુદ્ધના મેદાનમાં મહેમાનો માટે સ્વાગત ાદ સૈડો રિયરમાં સાસ્કૃતિક કાર્યક્રમ અને બારાખાના સહિત વિજય ભોજનુ પણ આયોજન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
