લોકાયુક્તનો વાર્ષિક અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને અર્પણ

ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને લોકાયુક્તનો ૨૩ મો વાર્ષિક અહેવાલ અર્પણ કર્યો હતો. એપ્રિલ-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩ના સમયગાળાના લોકાયુક્તના વાર્ષિક અહેવાલની અર્પણવિધિ વખતે લોકાયુક્તના રજીસ્ટ્રાર બીપીનચંદ્ર ડી. સોની સાથે રહ્યા હતા.

ACHARYA DEVVRAT
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X