રામ મંદિરના પક્ષમાં નથી મોદી સરકાર, પરિણામ ભોગવવું પડશે
કુંભ મેળામાં પણ રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. અયોધ્યા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કુંભ મેળાની સમાપ્તિ પછી અમે નિર્ણય કર્યો છે કે બધા જ સંતો અયોધ્યામાં ભેગા થશે
કુંભ મેળામાં પણ રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. અયોધ્યા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કુંભ મેળાની સમાપ્તિ પછી અમે નિર્ણય કર્યો છે કે બધા જ સંતો અયોધ્યામાં ભેગા થશે અને રામ મંદિર નિર્માણ શરુ થશે. તેમને કહ્યું કે ભાજપ રામ મંદિર નિર્માણમાં રસ નથી લઇ રહી કારણકે તેઓ આ મુદ્દાને ચૂંટણી માટે જીવિત રાખવા માંગે છે. મહંત નરેન્દ્ર ગીરીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે વિહિપની ધર્મ સંસદમાં અખાડા પરિષદને કોઈ આમંત્રણ નથી મળ્યું.

મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે ધર્મ સંસદ ઘ્વારા પણ રામ મંદિર મુદ્દે કોઈ સમાધાન નહીં નીકળે. તેમને કહ્યું કે આ સંસદ દર વર્ષે થાય છે. એટલા માટે અખાડા પરિષદ જલ્દી એક બેઠક બોલાવીને કુંભ મેળા પછી એક લાખ નાગા સાધુઓ સાથે અયોધ્યા કૂચ કરશે. મહંત ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધા જ સંતો જેમાં નાગા સન્યાસી અને બીજા સાધુ સંતો એક મહિના સુધી અયોધ્યામાં રામ મંદિર અંગે ડેરો જમાવશે. ત્યારપછી મંદિરનું નિર્માણ કામ પણ શરુ થશે.
Narendra Giri, President of Akhada Parishad: After the end of Kumbh Mela, we have decided that all saints will meet in Ayodhya & construction of Ram Temple will start. BJP is not interested in constructing Ram Temple as they want to keep this issue alive for election. pic.twitter.com/OGocgTYu1z
— ANI UP (@ANINewsUP) January 20, 2019
29 જાન્યુઆરીથી સુનાવણી શરુ થશે
આપને જણાવી દઈએ કે રામ જન્મભૂમિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગુરુવારે સુનાવણી ફરી એકવાર 29 જાન્યુઆરી સુધી લંબાઈ ગઈ. 29 જાન્યુઆરીથી સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ આ મામલો સંભાળશે કારણકે આ પહેલા પાંચ જજોની સંવિધાનિક પીઠમાંથી જસ્ટિસ લલિતે સુનાવણી પહેલા પોતાને અલગ કરી દીધા. ત્યારપછી આખા મામલાની સુનાવણી 29 જાન્યુઆરી સુધી રોકી દેવામાં આવી.
આ પણ વાંચો: કુંભ મેળાનું બજેટ મહાકુંભ કરતાં પણ ત્રણ ગણું વધારે છે
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
