For Quick Alerts
For Daily Alerts
પૃથ્વી મિસાઇલનું સ્થાન લેશે વધુ શક્તિશાળી પ્રહાર : DRDO
ડીઆરડીઓ પ્રમુખે જણાવ્યું કે પૃથ્વી મિસાઇલને સેવામાંથી દૂર કર્યા બાદ 100થી 150 કિલોમીટરની મારક ક્ષમતા માટે પ્રહાર મિસાઇલ શ્રેષ્ઠ છે. 150 કિલોમીરટરની મારક ક્ષમતાવાળી પ્રહાર સિંગલ સ્ટેજ મિસાઇલ છે. જેમાં ઘન ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઆરડીઓએ પ્રથમવાર તેનું પરિક્ષણ ઓરિસ્સા રેન્જમાંથી 2011માં કર્યું હતું. આ મિસાઇલ 250થી 350 કિલોમીટરની રેન્જમાં મારી શકે છે.
પ્રહાર મિસાઇલને વધારે વિકસીત કરવાનું કાર્ય ચાલુ જ છે. તેના ઉપયોગ માટે સેનાને તેના પરિક્ષણની દરખાસ્ત ટૂંક સમયમાં મોકલવામાં આવશે. જો તેના ઉપયોગને મંજૂરી મળી જશે તો પ્રહારને આર્ટિલરી કોરમાં સામેલ કરવાની યોજના છે.
Comments
prithvi missiles prahar missiles drdo more capable પૃથ્વી મિસાઈલ્સ પ્રહાર મિસાઇલ્સ ડીઆરડીઓ વધારે શક્તિશાળા
English summary
Prithvi missiles to be replaced by more capable Prahar : DRDO
Story first published: Monday, July 1, 2013, 8:58 [IST]