પૃથ્વીરાજ ચવ્હાણે સાધ્યું નરેન્દ્ર મોદી પર નિશાન!

મોદીનું નામ લીધા વગર ચૌહાણે જણાવ્યું કે 'હું માનું છું કે આ ખૂબ જ મોટું સંકટ છે આને હળવાશથી ના લો. અમારું સોએ સો ટકા ધ્યાન લોકોને બચાવવા અને તેમને ઘરે મોકલવામાં લાગેલું છે. આ ઘટનાને જનસંપર્ક માટેનું માધ્યમ ના બનાવવું જોઇએ. ઉત્તરાખંડ સરકારની મદદ પ્રાથમિકતા હોવી જોઇએ નહીં કે પોતાની પબ્લિસીટી તરફ.'
મુખ્યમંત્રી મીડિયામાં આવેલ રિપોર્ટ સાથે જોડાયેલ એક સવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં ઉત્તરાખંડમાં ફંસાયેલા હજારો ગુજરાતી તીર્થયાત્રીઓને બચાવવામાં ગુજરાતના મુખ્યમંત્રી તરફથી કરવામાં આવેલ પ્રયત્નોને વ્યક્ત કરી હતી.
જોકે હાલ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના તે નિવેદન અંગે મુખ્યમંત્રી ચવ્હાણે કોઇ પ્રત્યાઘાત આપ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ મંદિરના જિર્ણોદ્ધારનો પ્રસ્તાવ મૂક્યો હતો.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
