'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ
પટના, 19 જૂન : બિહારમાં બીજેપી અને જેડીયૂની વચ્ચેનો સત્તર વર્ષ જૂનો સંબંધ શું તૂટ્યો બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ આજે બિહારના માર્ગો પર એકબીજાના જીવના દુશ્મન બની ગયા. મંગળવારે બીજેપીના વિશ્વાસઘાત દિવસ પર પટનામાં બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ લાકડીઓ અને ડંડાઓ લઇને એકબીજાની પર તૂટી પડ્યા. આ ઝડપમાં ઘણા કાર્યકર્તાઓને ગંભીર ઇજા પહોંચી અને ઘણા લોહીલુહાણ થઇ ગયા.
જેડીયૂ કાર્યાલયની બહાર પાર્ક એક ગાડીમાંથી એક રાઇફલ મળી આવી. જેડીયૂ કાર્યકર્તાઓ દ્વારા બીજેપી યૂવા મહિલા મોર્ચાની કાર્યકર્તાઓની સાડી ખેંચવાના પણ આરોપ લગાવવામાં આવ્યા. બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે લઘુમતિ મહિલાની સાડી ખેંચવાની ઘટનાને સાખી લેવમાં આવશે નહીં.
બીજેપીના બંદ દરમિયાન હિંસક ઝડપને માટે જેડીયૂને જવાબદાર ગણાવી છે. બીજેપીનો દાવો છે કે તેઓ શાંતિપૂર્ણ બંધનું પાલન કરી રહ્યા હતા અને જેડીયૂને હદ વટાવી જોઇએ નહીં, તેમજ જેડીયૂએ કહ્યું કે બીજેપીનો ઉદ્દેશ્ય હિંસા ફેલાવવાનો છે. બંધના પગલે રાજધાની પટના સહિત આખા રાજ્યમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આખા રાજ્યમાં પૂરતી પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વિશ્વાસઘાત દિવસને સફળ બનાવવા માટે બીજેપીના ઘણા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પટના આવી પહોંચ્યા હતા. રવિશંકર પ્રસાદ, શાહનવાજ હુસૈન, રાજીવ પ્રતાપ રુડી, સુશીલ મોદી અને સીપી ઠાકુર જુદાજુદા સ્થળોએ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. પોલીસે આ તમામ નેતાઓની ધરપકડ કરી લીધી છે.
આખા રાજ્યમાં બંધને સફળ બનાવવા માટે બીજેપીના નેતા અને કાર્યકર્તાઓ માર્ગો પર ઉતરી આવ્યા છે. પટના ઉપરાંત પણ કેટલાંક સ્થળો પરથી બંને દળોના કાર્યકરો વચ્ચે ઝડપના સમાચારો આવી રહ્યા છે.

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી








Click it and Unblock the Notifications
