Punjab News: સીએમ માને ફતેહગઢ સાહિબ પ્રશાસન સાથે કરી બેઠક, સાહિબજાદાઓની શહીદીને લઈને કરી આ અપીલ
Punjab News: મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે ફતેહગઢ સાહિબના વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. બેઠકમાં શહીદી સભાની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વહીવટીતંત્રને પણ પુરતી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ દરમિયાન સીએમ ભગવંત માને પણ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ પ્રથમ વખત બનશે કે છોટે સાહિબજાદાઓની શહાદત દરમિયાન 27મી ડિસેમ્બરે સવારે 10 થી 10:10 સુધી શોક બ્યુગલ વગાડવામાં આવશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યુ કે, તે સમયે તમે જ્યાં પણ હોવ. ત્યાં ઊભા રહો. અતુલ્ય શહાદતને સલામ આપો. તમને જણાવી દઈએ કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ચાર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
ਅੱਜ ਸ੍ਰੀ ਫ਼ਤਿਹਗੜ੍ਹ ਸਾਹਿਬ ਪ੍ਰਸ਼ਾਸਨ ਨਾਲ ਮੀਟਿੰਗ ਕੀਤੀ ਤੇ ਸ਼ਹੀਦੀ ਸਭਾ ਦੀਆਂ ਤਿਆਰੀਆਂ ਨੂੰ ਲੈਕੇ ਵਿਸਥਾਰ ਸਹਿਤ ਚਰਚਾ ਕੀਤੀ ਤੇ ਪ੍ਰਸ਼ਾਸਨ ਨੂੰ ਪੁਖਤਾ ਪ੍ਰਬੰਧ ਕਰਨ ਲਈ ਕਿਹਾ..
— Bhagwant Mann (@BhagwantMann) December 22, 2023
ਮੈਂ ਸੰਗਤਾਂ ਨੂੰ ਅਪੀਲ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਇਸ ਵਾਰ ਪਹਿਲੀ ਵਾਰ ਹੋਵੇਗਾ ਕਿ ਛੋਟੇ ਸਾਹਿਬਜ਼ਾਦਿਆਂ ਦੀ ਸ਼ਹੀਦੀ ਸਮੇਂ ਦੌਰਾਨ 27 ਦਸੰਬਰ ਨੂੰ ਸਵੇਰੇ 10 ਵਜੇ ਤੋਂ… pic.twitter.com/JYx9yKRGiZ












Click it and Unblock the Notifications
