Punjab News : CM ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, કોન્ટ્રાક્ટ બેઝ 8700 શિક્ષકોને કાયમી કર્યા
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબ સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત 8700 શિક્ષકોને કાયમી કરવામાં આવ્યા છે. આ શિક્ષકોના પગાર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. નાણા વિભાગ દ્વારા આ પગાર નક્કી કરીને શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો છે.

જેમાં શિક્ષણ પ્રદાતાઓનો પગાર 9,500 રૂપિયાથી વધારીને 20,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. ETT અને NTT શિક્ષકોને દર મહિને રૂપિયા 22,000 મળશે, જે અગાઉ રૂપિયા 10,250 હતા. આવી રીતે IE સ્વયંસેવકોનો પગાર 5,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવ્યો છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
