Punjab News : CM માન સરકારે કરી 5 IAS અધિકારીઓની બદલી, સોંપી વિશેષ જવાબદારીઓ

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.

પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં વહીવટી ફેરબદલમાં 5 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ આઇએએસ અધિકારીઓને તેમને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Bhagwant Mann

તેમાં 1997 બેચના આઈએએસ અધિકારીઓ રાખી ગુપ્તા ભંડારી, ગુરકીરત કિરપાલ સિંહ, પ્રિયંકા ભારતી, દિપ્રવા લાકરા અને પ્રદીપ સિંહ બેન્સના નામ સામેલ છે, જેમને પંજાબ સરકાર દ્વારા વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અધિકારીઓના નામની યાદી નીચે મુજબ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X