Punjab News : CM માન સરકારે આપી AITCના 16 અધિકારીઓને PCSમાં બઢતી
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબ સરકાર દ્વારા AITC (આબકારી વિભાગ)ના 16 અધિકારીઓને PCSમાં બઢતી આપવામાં આવી છે.

જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે, તેમાં સુરિન્દર કુમાર ગર્ગ આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ, રણજીત સિંહ આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ, શ્રીમતી સુનીલ બત્રા આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ, ભરતી પ્રક્રિયા વર્ષ 2021 આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ જ્યોત્સના સિંઘ, મહેશ ગુપ્તા, હનુવંત સિંહ, અંજલિ સિંહ, મનપ્રીત કૌર, મનીષ નાયર, હરપ્રીત સિંહ, હરસિમરત કૌર ગ્રેવાલ, હરવીર કૌર, શિવાની ગુપ્તા, મનદીપ કૌર, સુભી અંગરા અને રિચા ગોયલનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
