Punjab News : પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મળશે તાત્કાલિક સહાય, CM માને કરી જાહેરાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભગવંત માન સરકાર પૂર પ્રભાવિતોની મદદ માટે સતત ખડેપગે કામ કરી રહી છે. પંજાબ રાજ્ય સરકારે પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાહત ફંડમાંથી તાત્કાલિક રકમ આપવા સૂચના આપી છે.

મહેસૂલ મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પાએ ટોચના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન આ સૂચના આપી હતી. મંત્રી ઝિમ્પાએ માહિતી આપી હતી કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પૂર પીડિતો માટે વધુ રૂપિયા 71.50 કરોડ જાહેર કરશે. તમામ ડેપ્યુટી કમિશનરોને પૂર પ્રભાવિત લોકો સુધી રાશન અને દવાઓની પહોંચ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, માનવ જીવન અને સંપત્તિ તેમજ નિરાધાર પશુઓને બચાવવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
