Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab news : સુખબીર બાદલ પર હરજોત સિંહ બેન્સે સાધ્યું નિશાન, CM માન વિશે કહી હતી આ વાત

Punjab news : શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવંત વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને પંજાબનું રાજકારણ સંપૂર્ણપણે ગરમ થઈ ગયું છે. આ અગાઉ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સુખબીરને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આવા સમયે કેબિનેટ મંત્રી હરજોત સિંહ બેન્સે ટ્વિટ કરીને બાદલને જવાબ આપ્યો છે. બેન્સે ટ્વિટમાં લખ્યું હતું કે, સુખબીર બાદલ જી, તમારી પાર્ટીની સેવા કર્યા બાદ પણ તમે કેમ ઘમંડમાં રહો છો?

Punjab news

તેમણે જણાવ્યું હતું કે, મહારાજા રણજીત સિંહ બાદ મુખ્યમંત્રી માંજી સૌથી વધુ પસંદ કરવામાં આવેલા નેતા છે. તમે ભગવંત માનજી વિશે ખરાબ વાત નથી કરી, પરંતુ પંજાબના લોકોનું અપમાન કર્યું છે, જે માટે પંજાબની જનતા તમને ક્યારેય માફ નહીં કરે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X