For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ કાર્યકર્તા પર હુમલો: ગુજરાત પહોંચશે રાઘવ ચડ્ઢા, બોલ્યા- ગુંડાગર્દીના રાજકારણ પર ઉતરી આવ્યુ BJP

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર પર હુમલાને લઈને રાજકારણ ગરમાયું છે. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટુંક સમયમાં ગુજરાત પહોંચવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર પર હુમલાને લઈને રાજકારણ ગરમાયું છે. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટુંક સમયમાં ગુજરાત પહોંચવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઝડપી પ્રગતિ જોઈને ભાજપ હવે ગુંડાગીરીની રાજનીતિ તરફ વળ્યો છે. અમારા નેતા મનોજ સોરઠીયા પર મંગળવારે ભાજપના ગુંડાઓએ નિર્દયતાથી હુમલો કર્યો હતો.

Raghav chadda

English summary
Raghav Chadha said- BJP has come down on the politics of hooliganism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X