મોદી જેવા ગુણ રાહુલમાં નથી : રામદેવ

બાબા રામદેવે પોતાના યોગ શિબિર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોદીએ ગુજરાતમાં પોતાના નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપ્યો છે. તેમણે જણાવ્યું કે નેતૃત્વ ક્ષમતા તત્વ જ્ઞાન અને અનુભવથી પ્રાપ્ત થાય છે તથા આના માટેની યોગ્યતા હોવી જરૂરી છે, જ્યારે રાહુલ ગાંધીમાં આ ગુણોનો અભાવ છે.
તેમણે રાહુલ ગાંધીને અનુભવહીન જણાવતા કહ્યું કે તેમનામાં ભારતના 125 કરોડ દેશવાસીઓનું નેતૃત્વ કરવાની ક્ષમતા નથી. તેમણે જણાવ્યું કે આજે દેશમાં ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારની સાથે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે કેન્દ્ર સરકાર હાથ પર હાથ ધરીને બેઠી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના વખાણ કરતા રામદેવે જણાવ્યું કે એક ખેડૂત પરિવારમાં જન્મેલા છે અને તેમણે રાજનીતિ વારસામાં નથી મેળવી. તેમણે જણાવ્યું કે ચૌહાણ પ્રદેશની જનતાની સેવા કરીને સારુ કાર્ય કરી રહ્યા છે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
