જયંતી નટરાજન: રાજીવ સાથે મિત્રતા રાહુલ સાથે શત્રુતા
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: હાલમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસને જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સુધારવાની કોશીશ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ પોતાના વરિષ્ઠ નેતાઓના બળવાએ તેમની કોશીશો પર પાણી ફેરવી દીધું છે. તાજી બબાલ જયંતી નટરાજનના રૂપમમાં સામે આવી છે, જેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી તેમના કાર્યોમાં દખલગીરી કરતા હતા, જેના કારણે તેઓ દુ:ખી થઇને પાર્ટી છોડી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે જયંતી નટરાજનનું રાજનીતિ કરિયર, 1980ના દાયકામાં રાજીવ ગાંધીના કારણે શરૂ થયું. તેઓ પહેલી વાર 1986માં રાજ્યસભા માટે પસંદ કરયા. રાજીવ ગાંધીના ગુડ લિસ્ટમાં જયંતી નટરાજનને ગાંધી પરિવારને ખૂબ જ નજીક માનવામાં આવતા હતા પરંતુ રાજીવ ગાંધીના મૃત્યું બાદ તેમની તલ્ખી સોનીયા સાથે વધતી ગઇ અને લગભગ તેનું જ પરિણામ છે કે આજે જયંતી નટરાજને કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેવો પડ્યો.

રાજીવ ગાંધીની ખૂબ જ નીકટ હતી જયંતી નટરાજન
પરંતુ આજે જયંતી નટરાજને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે તેઓ પર્યાવરણ મંત્રી હતા ત્યારે રાહુલ ગાંધી તેમના કામમાં દખલગીરી કરતા હતા. ઘણા મહત્વપૂર્ણ મામલામાં રાહુલ ગાંધી અને તેમના કાર્યાલયથી ઘણા ખાસ અનુરોધ મળ્યા હતા. જયંતી નટરાજને એ પણ જણાવ્યું કે રાહુલ ગાંધી તરફથી તેઓ સતત ઉપેક્ષિત થતા રહ્યા છે. રાહુલ ગાંધીએ ક્યારેય પણ તેમની ઇજ્જત નથી કરી. તેમણે જણાવ્યું કે રાહુલ તરફથી છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલી ઉપેક્ષા અને અપમાને મારા 30 વર્ષના રાજકિય કારકિર્દીને તબાહ કરી દીધી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
