Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લદ્દાખ પહોંચ્યા રક્ષામત્રી રાજનાથ સિંહ, LAC- LOC પણ જશે

લદ્દાખ પહોંચ્યા રક્ષામત્રી રાજનાથ સિંહ, LAC- LOC પણ જશે

નવી દિલ્હીઃ ભારત- ચીન સીમા વિવાદ વચ્ચે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસીય પ્રવાસ પર લદ્દાખ પહોંચ્યા છે, આ દરમિયાન રક્ષા મંત્રી LAC અને LOC પણ જશે અને ત્યાના હાલાતનો રિપોર્ટ લેશે, આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ભૂદળના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર રહેશે. ખુદ રક્ષામંત્રીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.

rajnath singh

તેમણે ટ્વીટર પર લખ્યું કે હું બે દિવસયી લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની યાત્રા પર લેહ જવા માટે રવાના થઇ ચૂક્યો છું, હું સીમા પરની સ્થઇતિની સમીક્ષા કરવા અને ક્ષેત્રમાં તહેનાત સશસ્ત્ર બળના જવાનો સાથે વાતચીત કરવા માટે આગળના ક્ષેત્રનો પ્રવાસ કરીશ.

3 જુલાઇએ પ્રવાસ રદ્દ થયો હતો

જણાવી દઇએ કે 3 જુલાઇએ રક્ષામત્રી રાજનાથ સિંહ લેહ-લદ્દાખનો પ્રવાસ કરવાના હતા પરંતુ અચાનક પ્રવાસ રદ્દ થયો અને તેમની જગ્યાએ પીએમ મોદી લેહ- લદ્દાખ પહોંચ્યા હતા.

વિદેશ મંત્રાલયે મહત્વની જાણકારી આપી

ઉલ્લેખનીય છે કે ભારત તરફથી ગુરુવારે કહેવામાં આવ્યું કે ચીન સાથે તણાવ ચાલુ છે, બંને પક્ષોએ એલએસીથી સૈનિકો હટાવવા અને ભારત-ચીન સીમા ક્ષેત્રોથી ડી-એસ્કેલેશન પર સહમતિ વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે દક્ષિણ ચીન સાગરને લઇ કહ્યું કે ભારત હંમેશાથી શાંતિ અને સ્થિરતાના પક્ષમાં રહ્યું છે. જ્યારે પાકિસ્તાન માટે અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાક પીઓકેમાં ડાયમર બાશા બાંધું નિર્માણ કરી રહ્યું છે જેનાથી કાશ્મીર અને લદ્દાખમાં પૂર આવી શકે છે. પાકિસ્તાને ભારતના ભાગ પર જબરદસ્તીથી કબજો કર્યો છે, એવામાં ત્યાં બદલાવ બિલકુલ યોગ્ય નથી.અમે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X