રાજનાથ સિંહે ભારતીય લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાણ ભરીને ઈતિહાસ રચ્યો
રાજનાથ સિંહે ભારતીય લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાણ ભરીને ઈતિહાસ રચ્યો
બેંગ્લોરઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતમાં બનેલ ભારતીય લડાકૂ હવાઈ જહાજ 'તેજસ'માં ગુરુવારે એલએએલ હવાઈઅડ્ડા પરથી ઉડાણ ભરી. આ વિમાનમાં ઉડાણ ભરનાર રાજનાથ સિંહ પહેલા રાક્ષામંત્રી છે. 3 વર્ષ પહેલા જ તેજસને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે તેજસનું અપગ્રેડ વર્જન પણ આવવાનું છે. તેજસ હળવું લડાકૂ વિમાન છે, જેને HALએ તૈયાર કર્યું છે. 83 તેજસ વિમાનો માટે એચએએલને 45 હજાર કરોડ રૂપિયાનો ઠેકો મળ્યો છે. ભારતના સ્વદેશી અને હળવા લડાકૂ વિમાન તેજસમાં એવી બધી જ ખૂબીઓ છે જે દુશ્મનોને હરાવવાની પૂરી તાકાત રાખે છે. આ એક હળવું લડાકૂ વિમાન હોવાથી દુશ્મનો પર હુમલો કરવો પણ સહેલો થઈ જાય છે. આ ચીન અને પાકિસ્તાનના લડાકૂ વિમાનોને આકરી ટક્કર આપી રહ્યું છે.

અગાઉ વિંગ કમાન્ડર અભિનંદને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆની સાથે લડાકૂ વિમાન મિગ-21માં ઉડાણ ભરી હતી. અભિનંદને પઠાણકોટ એરબેઝથી બપોરે ઉડાણ ભરી હતી અને ગણતરીની મીનિટોની ઉડાણ બાદ મિગ બેઝ સ્ટેશન પર લેન્ડ થઈ ગયું હતું. જણાવી દઈએ કે ડ્યૂટી પર પરત ફર્યા બાદ અભિનંદનની આ બીજી ઉડાણ હતી.
#WATCH Defence Minister Rajnath Singh flies in Light Combat Aircraft (LCA) Tejas, in Bengaluru. #Karnataka pic.twitter.com/LTyJvP61bH
— ANI (@ANI) September 19, 2019
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
