Ram Mandir : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામે આવ્યું અસદુદ્દીન ઓવૈસીનું પહેલુ નિવેદન, જાણો શું કહ્યું?
ભારતના સૌથી મોટા વિવાદમાંથી એક રામ મંદિર વિવાદ મંદિર બનતા જ પુરો થઈ ગયો છે. હિન્દુ-મુસ્લિમ તણાવનું કારણ બનેલા આ મંદિરને લઈને મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યુ છે.
સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક બાદ AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે ઓવૈસીએ પોતાના X હેન્ડલ પર આ વીડિયો અપલોડ કર્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અફસોસ એ વાતનો છે કે 6 ડિસેમ્બર વિશે કોઈ વાત કરતું નથી. જ્યારે તમે આ બધા રાજકીય જૂથોને પૂછો કે તેઓ કેમ વાત નથી કરતા તો તેઓ કહે છે - તમે લોકો તેને ભૂલી જાઓ.
6 दिसंबर के दिन को जो लोग भूल जाने को कहते हैं मैं उनसे कहना चाहता हूँ "तुम, तुम्हारे बाप या माँ की मौत को भूल सकते क्या?"
— Asaduddin Owaisi (@asadowaisi) January 22, 2024
pic.twitter.com/n5svHdOr8V
હું આ લોકોને પૂછું છું, શું તમે તમારા પિતાના મૃત્યુને ભૂલી શકો છો? શું તમે તમારી માતાના મૃત્યુને ભૂલી શકો છો? તમે વ્યવસ્થિત રીતે આ મસ્જિદ છીનવી લીધી અને ઘણા મુદ્દાઓ ઉભા થયા.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
