રામનાથ કોવિંદ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું કરશે ઉદ્ધાટન, પહોંચ્યા મોટેરા
આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થઈ રહ્યુ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવા અમદાવાદ પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલે
આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થઈ રહ્યુ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવા અમદાવાદ પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન થશે. ગૃહ મંત્રી અમિત શાહ અને કિરણ રિજૂજૂ પણ હાજર રહેશે. આ પ્રસંગે રાજ્યપાલ અને DyCM નીતિન પટેલ પણ હાજર રહેશે એટલું જ નહીં પરંતુ દેશના પૂર્વ ક્રિકેટરો સચિન તેંડુલકર અને કપિલ દેવ પણ હાજર રહેશે.

આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ કરવામાં આવી છે. આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. ડે-નાઇટ ટેસ્ટ મેચને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. હોટેલથી લઇ સ્ટેડિયમ સુધી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ કરાઇ રહ્યું છે. સ્ટેડીયમમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડથી ચેકીંગ શરૂ કર્યું છે. આ સ્ટેડીયમને 800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પ્રથમ ટેસ્ટને રેકોર્ડ 26 મિલિયન લોકોએ જોઇ, પિંક બોલ ટેસ્ટને લઇ ભારે ઉત્સાહ
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
