‘વાજપાઇ કહેશે તો પરત કરી દઇશ ભારત રત્ન’

અમર્ત્ય સેને કહ્યું કે, જો અટલ બિહારી વાજપાઇ કહેશે તો ભારત રત્ન પરત કરી દઇશ. અમર્ત્ય સેનનું આ િનિવેદન ઘણું બધું કહી જાય છે. અર્થશાસ્ત્રમાં પોતાના યોગદાન માટે 1998માં નોબેલ પુરસ્કારથી સન્માનિત સેનને 1999માં અટલ બિહારી વાજપાયીની નેતૃત્વવાળી એનડીએ સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
નોંધનીય છે કે, તાજેતરમાં અમર્ત્ય સેને સીએનએન આઇબીએનને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે પીએમ પદ માટે મોદી તેમને પસંદ નથી. સેનના આ નિયમ પર ભાજપ લાલઘુમ થઇ ગયું હતું. ભારતના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવેલા જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પાસેથી આ સન્માન પરત લઇ લેવાની ધમકી આપવામાં આવી.
ભાજપના રાજ્યસભાના સાંસદ ચંદન મિત્રાએ 23 જુલાઇએ ટ્વિટ કર્યું હતું કે, અમર્ત્ય સેન કહે છે કે, તેઓ નથી ઇચ્છતા મોદી ભારતના પીએમ બને. શું સેન ભારતના મતદાતા છે? આગામી એનડીએ સરકારે તેમની પાસેથી ભારત રત્ન પરત લઇ લેવો જોઇએ.
-
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
LPG Gas oil crisis: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થયા પછી ભારત માટે હવે કયા રસ્તા?












Click it and Unblock the Notifications
