For Daily Alerts
પાર્ટી આધારિત સરકારોને જાકારો આપો : અણ્ણા હઝારે
પોતાના નવા બ્લોગમાં હઝારેએ જણાવ્યું કે "આમ કરવાથી પાર્ટીઓ દ્વારા પૈસાના જોરે કરવામાં આવતા કાર્યો અટકશે, સાથે માત્ર ઇમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો ચૂંટણી જીતશે. સમય આવી ગયો છે કે દેશના લોકો જાગે અને અને સરકાર આધારિત પક્ષને જાકારો આપે."
ભ્રષ્ટાચાર દૂર કરવા અને ચૂંટણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે લોકોએ રાષ્ટ્રીય સ્તરે સંગઠિત થવાની જરૂર છે. આ હેતુ સિધ્ધ કરવા માટે રાષ્ટ્રીય સ્તરે ચળવળ ચલાવવી જરૂરી છે. આમ થશે તો પાર્ટીઓના મની પાવર પર નિયંત્રણ લાવી શકાશે.
English summary
Advocating the need for rejecting the concept of party-based governments, Anna Hazare told today.
Story first published: Tuesday, October 9, 2012, 17:44 [IST]