71 લાખ રૂપિયા ખુર્શીદ માટે બહુ નાની રકમ છે: બેની પ્રસાદ વર્મા

આ રકમ વધારે હોત તો વિચાર શકત પરંતુ આનાથી સ્પષ્ટ થાય છે કે ખુર્શીદ નિર્દોષ સાબિત થશે. બેની પ્રસાદ વર્માએ કહ્યું આરોપોની સફાઇમાં તેમને ફોટો રજૂ કર્યો હતો અને તપાસની પણ વાત કરી રહ્યાં છે જો તેમને કૌંભાડ કર્યું હોત તો તે તપાસની વાત ન કરતા.
ઉલ્લેખનીય છે કે રવિવારે સલમાને ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના ટ્રસ્ટ અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે આજતકનું સ્ટીંગ ઓપરેશન ખોટું છે. તેમના ટ્રસ્ટે 77 લાખ રૂપિયા ખર્ચ્યાં છે અને તેમને કોઇ પણ ગોટાળો કર્યો નથી. પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ નથી એટલે તે આજતકની વિરૂદ્ધમાં કોર્ટમાં ગયા છે. સલમાન ખુર્શીદે આજતક વિરૂદ્ધ 100 કરોડનો માનહાનિ દાવો લગાવ્યો છે.
આજતક ચેનલે સ્ટિંગ ઓપરેશનમાં ખુર્શીદ અને તેમની પત્ની પર ગોટાળાના આરોપો લગાવ્યા છે. આજતકના જણાવ્યા મુજબ ખુર્શીદના ટ્રસ્ટે વિકલાંગોના નામે 71 લાખ રૂપિયા લીધા હતા પરંતુ વિકલાંગોને ફૂટી કોડી પણ આપી નથી. જેના લીધે કેજરીવાલે રસ્તા પર ધરણાં યોજી રહ્યાં છે અને ખુર્શીદના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
