પત્ર લખી RSSએ સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપી, લખ્યું- તેમનું જવું અકલ્પનીય
પત્ર લખી RSSએ સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપી, લખ્યું- તેમનું જવું અકલ્પનીય
નવિ દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું મંગળવાર રાત્રે અવસાન થયું. એમણે 67 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. સુષમા સ્વરાજના અવસાન બાદ ઘણા નેતાઓએ એમને શ્રદ્ધાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજોએ સ્વરાજના અવસાન પર શોક વ્યક્ત કર્યો. આ ક્રમમાં રાષ્ટ્રીય સવયંસેવક સંઘ તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. એક નિવેદન જાહેર કરીને સંઘ તરફથી કહેવામાં આવ્યું છે કે આ અત્યંત અકલ્પનીય, અવિશ્વસનીય દુખદ સમાચાર છે.

આ અત્યંત વેદનાદાયક છે. લગભગ 45 વર્ષોનું એમનું સમાાજીક, રાજકીય જીવન વિવિધ દ્ર્ષ્ટિથી આદર્શવાદ અને અનુકરણીય રહ્યું છે. એક આદર્શ કાર્યકર્તા, કુશળ નેત્રી, સક્ષમ પ્રભાવી મંત્રી, ધ્યેય સમર્પિત વ્યક્તિત્વન રૂપે એમની પ્રતિમા આપણા સૌની સમૃતિમાં સદા રહેશે. આ તમામમાં જે ખાસ વાત રહી તે એમણે જહેર કરેલા લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું કે હાલમાં દેશમાં બનેલી ઐતિહાસીક ઘટનાથી પ્રશન્ન થઇને એનણે દુનિયાને વિદાય આપવા પહેલા એમણે જાહેર કર્યું.
આપને જણાવી દઇએ કે, શ્રદ્ધાંજલી આપવા પહોંચેલા લલકૃષ્ણ અડવાણી પણ ભાવુ થઇ ગયા હતા. એમની પુત્રી પ્રતિભા અડવાણી તો રોવા લાગી હતી.ત્યાં હાજર લોકોએ પ્રતિભાને સાંત્વના આપી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ પણ ભાવુક થઇ ગયા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
