સચિન તેંડુલકર અને સીએનઆર રાવ ભારત રત્નથી સન્માનિત
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક સીએનઆર રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી આજે નવાજમાં આવ્યા છે. આ બંને મહાનુભાવોને તેમના ક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ દેશનું આ શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વરદ હસ્તે સચિન અને પ્રો. રાવને સન્માનિત કરવામાં આવ્યા.
અત્રે નોંધનીય છે કે ભારત રત્ન મેળવનાર સચિન તેંડુલકર એકમાત્ર અને પહેલા ખેલાડી છે. તેંડુલકરે 16 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, અને પોતાના રેકોર્ડ્સથી ભરેલા પોતાના શાનદાર પ્રદર્શનથી છેલ્લા 24 વર્ષમાં આખી દુનિયામાં દેશને ખ્યાતિ અપાવી હતી.
દેશનું સર્વોચ્ચ સન્માન મેળવવાના અવસરે સચિન પોતના આખા પરિવારની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે તેંડુલકર (40) અને રાવ(79)ને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પણ મળી ચૂક્યું છે. આ રીતે તેઓ ભારત રત્નથી સન્માનિત 41 વ્યક્તિઓની સૂચિમાં સામેલ થઇ ગયા છે, જેમને 1954થી શરૂ થયેલા આ સન્માનથી નવાજમાં આવ્યા છે.
ભારત રત્ન સમારંભ દરમિયાન રાજનૈતિક જગતની તમામ હસ્તીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહી હતી, જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, અંજલી તેંડુલકર, તેની પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહ્યા હતા.

સચિન તેંડુલકર
રિકેટના ભગવાન કહેવાતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક સીએનઆર રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી આજે નવાજમાં આવ્યા છે.

સચિન તેંડુલકર
આ બંને મહાનુભાવોને તેમના ક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ દેશનું આ શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વરદ હસ્તે સચિન અને પ્રો. રાવને સન્માનિત કરવામાં આવ્યા.

સચિન તેંડુલકર
ભારત રત્ન મેળવનાર સચિન તેંડુલકર એકમાત્ર અને પહેલા ખેલાડી છે. તેંડુલકરે 16 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું

સચિન તેંડુલકર
ભારત રત્ન સમારંભ દરમિયાન રાજનૈતિક જગતની તમામ હસ્તીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહી હતી, જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, અંજલી તેંડુલકર, તેની પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહ્યા હતા.

સચિન તેંડુલકર
દેશનું સર્વોચ્ચ સન્માન મેળવવાના અવસરે સચિન પોતના આખા પરિવારની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે તેંડુલકર (40) અને રાવ(79)ને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પણ મળી ચૂક્યું છે.

સચિન તેંડુલકર
ભારત રત્નથી સન્માનિત 41 વ્યક્તિઓની સૂચિમાં સામેલ થઇ ગયા છે, જેમને 1954થી શરૂ થયેલા આ સન્માનથી નવાજમાં આવ્યા છે.

સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક સીએનઆર રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી આજે નવાજમાં આવ્યા છે.

સચિન તેંડુલકર
આ બંને મહાનુભાવોને તેમના ક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ દેશનું આ શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે.

સચિન તેંડુલકર
ભારત રત્ન મેળવનાર સચિન તેંડુલકર એકમાત્ર અને પહેલા ખેલાડી છે. તેંડુલકરે 16 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, અને પોતાના રેકોર્ડ્સથી ભરેલા પોતાના શાનદાર પ્રદર્શનથી છેલ્લા 24 વર્ષમાં આખી દુનિયામાં દેશને ખ્યાતિ અપાવી હતી.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
