સંજય દત્તનો નિર્ણય : 18 એપ્રિલે કરશે આત્મસમર્પણ

ચાલુ અઠવાડિયે સંજય તેના બનેવી અને એક્ટર કુમાર ગૌરવની સાથે દતિયા ગયો હતો જ્યાં એણે પીતાંબરા પીઠમાં વિધિવત્ પૂજા અર્ચના કરી હતી. હાલ એ પોતે હાથમાં લીધેલી ફિલ્મોનું શૂટિંગ પૂરું કરવામાં વ્યસ્ત છે. સંજયની નિકટના સૂત્રોનું કહેવું છે કે સંજય તેની અટકેલી તમામ ફિલ્મોનું શૂટિંગ 13થી 17 એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવા માગે છે. આ ફિલ્મોમાં રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પી.કે.'નું શૂટિંગ પણ 13 એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ હવે સંજય દત્ત પાસે જેલની સજાથી બચવા માટે ખુબ ઓછા વિકલ્પ બચ્યાં છે. સંજય આ પહેલાં 18 મહિનાની જેલ ભોગવી ચુક્યો છે અને હવે તેને સાડા ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે. એક નાનું આશાનું કિરણ છે કે જો તેમની પુનવિચાર યાચિકા સ્વિકારવામાં આવે છે તો ચુકાદા પર સ્ટે આવી શકે છે. પરંતુ તેમને એ સ્પષ્ટ છે કે બધા માટે પુનવિચાર યાચિકાનો વિકલ્પ ખુલ્લો હોતો નથી અને પુનવિચાર યાચિકાને ત્યારે સ્વિકારવામાં આવે છે જ્યારે કોર્ટના ચુકાદામાં કોઇ ટેક્નિકલ ભુલ હોય.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
