For Quick Alerts
For Daily Alerts
કટોકટીના સમયે સુપ્રિમ કોર્ટે બધાને નિરાશ કર્યા હતા: અડવાણી
તેમને કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ તે સમયના વડાપ્રધાન સમક્ષ ઝુકી ગયા હતા કારણ કે ન્યાયધીશોને સસ્પેંડ કરી દિધા હતા. લાલકૃષ્ણ અડવાણી તે નેતાઓમાંના એક છે જેમને કટોકટી દરમિયાન ધરપકડ કરી જેલમાં નાખી દેવામાં આવ્યાં હતા.
તેમને
કહ્યું
હતું
કે
કટોકટી
હટાવ્યા
બાદની
ચુંટણીમાં
ઇન્દિરા
ગાંધીની
હાર
એ
વાતની
સૌથી
મોટી
ગેરેન્ટી
છે
કે
દેશમાં
લોકતંત્ર
જીવીત
રહેશે.
તેમને
કહ્યું
હતું
કે
આનાથી
પણ
મોટી
એ
વાત
છે
કે
સરકાર
ફરીથી
કટોકટી
લાગૂ
કરવાનું
સાહસ
કરશે
નહી.
Comments
English summary
Senior BJP leader L K Advani on Thursday said the Supreme Court "had really let down everybody by failing to stand up" against the government during Emergency.
Story first published: Friday, June 28, 2013, 12:42 [IST]