રાજ્યસભામાં આજે રજૂ થઇ શકે છે પ્રમોશનમાં આરક્ષણ બિલ

સપાના સભ્યો અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓને સરકારી નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણનો સદનામાં અનેક વખત વીરોધ કરતા જોવા મળ્યાં છે.
ગત સપ્તાહમાં સપાના સભ્યોએ હંગામા પર આપત્તિ વ્યક્ત કરતા સદનમાં વિપક્ષના નેતા અરૂણ જેટલીને કહ્યું હતું કે સરકારે નક્કી કરી લીધું છે કે તે અને તેમના સમર્થક દળો સદનને ચાલવા નહીં દે. તેમણે કહ્યું કે સદનના નેતાઓએ અહીં આવીને જણાવવું જોઇએ કે તે સદનને ચાલવા દેવા માંગે છે કે નહીં. ભાજપના જ એમ વેંકૈયા નાયડૂએ આરોપ લગાવ્યો કે સરકારના સમર્થક દળ રોજ રોજ સદનની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદે ઉંચા પદમાં અનુસૂચિત જાત-જનજાતિના લોકોને આરક્ષણ સંબંધી ઠરાવ પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ મુદ્દાને લઇને તેઓ જનતા વચ્ચે જશે. યાદવે સંસદ પરિસરમાં સંવાદદાતાઓને કહ્યું કે અમે ઠરાવનો વિરોધ કર્યો છે અને કરીશું. સરકાર તરફથી આ ઠરાવને લઇને અમારી સાથે કોઇ વાતચીત કરવામાં આવી નથી. તેમની પાર્ટી આ મુદ્દાને લઇને જનતા વચ્ચે જશે અને જવાનું શરું થઇ જશે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી સપા અને બસપના સભ્યો વિભિન્ન મુદ્દાઓ પર હંગામાના કારણે ઉચ્ચ સદનમાં સતત ગતિરોધ કરવામા આવ્યો છે અને શિયાળુ સત્રના માત્ર એક વાર જ પ્રશ્નકાળ થયો છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
