કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આજે ગણેશજીની વિદાય!
મુંબઇ/અમદાવાદ, 19 સપ્ટેમ્બર : મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આજે બુધવારે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. 10 દિવસ સુધી ધુમધામથી ગણપતિની પૂજા કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ગણેશ વિસર્જનના પગલે સમગ્ર દેશમાં આજે ભારે ટ્રાફિક રહેશે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના અમદાવાદ અને મુંબઇજેવા શહેરોમાં જ્યાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. મુંબઇ અને અમદાવાદ મહાનગરોની વાત કરીએ તો આ બંને શહેરોમાં ટ્રાફિકના પગલે કેટલાંક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે બે રૂટોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમાં એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઇને સરદારબ્રિજ થઇને પાલડી તરફ જતો રસ્તો બંધ રહેશે. જેના બદલે ગીતામંદિરથી જમાલપુર બ્રિજનીચેથી ડાબી બાજું દાણીલીમડ઼ા ચાર રસ્તા થઇને જમણે આંબેડકર બ્રીજ થઇને અંજલી ચાર રસ્તા જઇ શકાશે. આ ઉપરાંત એસટી ગીતામંદિરથી સારંગપુર-કાલુપુર જવાનો રસ્તો બંધ રહેશે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કર્યાનો દાવો કર્યો છે. પાટિલે જણાવ્યું કે ગણપતિ વિસર્જનને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ પર સંપૂર્ણ રીતે એલર્ટ છે. પોલીસની 12 વધારાની બટાલિયનને બંદોબંસ્તમાં ગોઠવવામાં આવી છે. ગિરગાંવ ચોપાટીને લઇને ગુપ્ત એજન્સીઓએ પણ સાવચેત કર્યા છે. અત્રે ઘણા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી દરેક ગતિવિધિયો પર નજર રાખી શકાય.
બીજી બાજું હૈદરાબાદમાં પણ ગણેશ વિસર્જન સંમારંભની સુરક્ષા માટે 15,000થી વધારે સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે. શહેરમાં યોજાનાર ગણેશ વિસર્જન સમારંભ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આજે બુધવારે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. 10 દિવસ સુધી ધુમધામથી ગણપતિની પૂજા કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ગણેશ વિસર્જનના પગલે સમગ્ર દેશમાં આજે ભારે ટ્રાફિક રહેશે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
ગુજરાત અને મહારાષ્ટ્રના અમદાવાદ અને મુંબઇજેવા શહેરોમાં જ્યાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મુંબઇ અને અમદાવાદ મહાનગરોની વાત કરીએ તો આ બંને શહેરોમાં ટ્રાફિકના પગલે કેટલાંક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે બે રૂટોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કર્યાનો દાવો કર્યો છે. પાટિલે જણાવ્યું કે ગણપતિ વિસર્જનને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આજે બુધવારે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. 10 દિવસ સુધી ધુમધામથી ગણપતિની પૂજા કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
પોલીસ પર સંપૂર્ણ રીતે એલર્ટ છે. પોલીસની 12 વધારાની બટાલિયનને બંદોબંસ્તમાં ગોઠવવામાં આવી છે. ગિરગાંવ ચોપાટીને લઇને ગુપ્ત એજન્સીઓએ પણ સાવચેત કર્યા છે. અત્રે ઘણા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી દરેક ગતિવિધિયો પર નજર રાખી શકાય.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
શહેરમાં યોજાનાર ગણેશ વિસર્જન સમારંભ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના અમદાવાદ અને મુંબઇજેવા શહેરોમાં જ્યાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
ગિરગાંવ ચોપાટીને લઇને ગુપ્ત એજન્સીઓએ પણ સાવચેત કર્યા છે. અત્રે ઘણા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી દરેક ગતિવિધિયો પર નજર રાખી શકાય.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
હૈદરાબાદમાં પણ ગણેશ વિસર્જન સંમારંભની સુરક્ષા માટે 15,000થી વધારે સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
