આંતકીઓના નિશાના પર અ'દાવાદ સહિત દેશના 7 એરપોર્ટ, એલર્ટ જારી
નવી દિલ્હી, 21 જુલાઇ: આતંકવાદી ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં છે. દેશના સાત મોટા એરપોર્ટ્સ આતંકવાદીઓના નિશાના પર છે. આતંકવાદીઓ એરપોર્ટ પર હુમલાની સાથે સાથે પ્લેન હાઇજેક કરવાનું પણ સડયંત્ર કરી રહ્યા છે. ઇન્ટેલિસન્સ બ્યુરો દ્વારા આ સડયંત્રના પગલે એલર્ટ જાહેર કરાયું છે.
ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના સાત મોટા શહેરો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ અને ગુવાહાટીના હવાઇ મથકના નિશાના પર છે. સુરક્ષા એજન્સીઓ છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓની સરહદપાર થઇ રહેલી વાતચીત પર નજર રાખીને બેઠી છે. એરપોર્ટ પર હુમલાના સડયંત્રની જાણ આ વાતચીતના આધારે જ માલૂમ પડી છે.

સુરક્ષા એજન્સીએ આ એલર્ટ બાદ દેશના બધા જ પ્રમુખ હવાઇ મથકોની સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરી દીધો છે. સીઆઇએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
