Shani Chandra Grahan: ભારતમાં 18 વર્ષ બાદ શનિ ચંદ્ર ગ્રહણ, ઘણા શહેરોમાં દેખાઈ ખગોળીય ઘટના, જુઓ ફોટા
Shani Chandra Grahan: ગ્રહણ એક ખગોળીય ઘટના છે. સામાન્ય રીતે જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટના જોવા મળે છે. પરંતુ આ વર્ષે શનિ ચંદ્રગ્રહણની ઘટના છેલ્લા 18 વર્ષમાં પ્રથમ વખત જોવા મળી હતી. અગાઉ, શનિ ચંદ્રગ્રહણની ઘટના ભારતમાં 2 ફેબ્રુઆરી 2007ના રોજ જોવા મળી હતી.
શનિ ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના લગભગ 18 વર્ષ પછી જોવા મળી રહી છે. ગ્રહણ સમયે ચંદ્ર પૃથ્વીથી અંદાજે 3,64,994 કિલોમીટર દૂર હશે, જ્યારે પૃથ્વીથી શનિનું અંતર અંદાજે 134 કરોડ કિલોમીટર હશે.

અંતરમાં આટલો તફાવત હોવા છતાં, આકાશમાં તેમની સ્થિતિ એવી હશે કે જ્યારે પૃથ્વીના ચોક્કસ ભાગમાંથી જોવામાં આવે ત્યારે, ચંદ્ર શનિ ગ્રહને આવરી લેતો દેખાય છે. ખગોળીય ઘટના દરમિયાન ચંદ્ર પૃથ્વીથી અંદાજે 3,64,994 કિલોમીટર દૂર હશે, જ્યારે પૃથ્વીથી શનિનું અંતર અંદાજે 134 કરોડ કિલોમીટર હશે.
શનિ ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના બુધવારે રાત્રે 11.57 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 3.57 વાગ્યે સમાપ્ત થઈ હતી. ભારતમાં આ ઘટના સવારે 12:50 થી બપોરે 3:10 વાગ્યા સુધી જુદી જુદી જગ્યાએ જોવા મળી હતી. આ ગ્રહણ ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ઘણા રાજ્યોમાં દેખાતું ન હતું, જ્યારે બંગાળમાં તે સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.
#WATCH | Kolkata, West Bengal: Shani Chandra Grahan, also known as the Lunar Occultation of Saturn, was observed in several parts of the country on the night of July 24-25.
— ANI (@ANI) July 24, 2024
(Visuals from Garfa area) pic.twitter.com/FvLzn5g2hN
#WATCH | Delhi: Shani Chandra Grahan, also known as the Lunar Occultation of Saturn, was observed in several parts of the country on the night of July 24-25.
— ANI (@ANI) July 24, 2024
(Visuals from India Gate) pic.twitter.com/CGOM8IF6fV
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
