For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલા દિક્ષિતે માનહાનિ બદલ કેજરીવાલને નોટિસ મોકલી

|
Google Oneindia Gujarati News

sheila-kejariwal
નવી દિલ્હી, 22 ઑક્ટોબર : દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને અરવિંદ કેજરીવાલને માનહાનિ કરવા બદલ નોટિસ મોકલી છે. શીલાએ કહ્યું છે કે જો કેજરીવાલે બે દિવસની અંદર માફી નહીં માંગે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં કેજરીવાલે શીલા દીક્ષિતને વીજળી કંપનીઓના દલાલ ગણાવ્યા હતા. બીજી તરફ કેજરીવાલે માફી માંગવાની ના કહી છે. તેમનું કહેવું છે કે તેઓ આગળ પણ આવું જ બોલતા રહેશે. જ્યાં સુધી સરકાર ભ્રષ્ટાચાર કરતી રહેશે, ત્યાં સુધી તેઓ આવું બોલતા રહેશે.

હાલ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બીએસઇએસ કર્મચારીઓ સાથે મળીને ધરણા કરી રહ્યા છે. વીજળીના દરો ઘટાડવા માટે તેમણે આ ચળવળ શરૂ કરી છે.

English summary
Sheila Dikshit sends defamation notice to Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X