For Quick Alerts
For Daily Alerts
શીલા દિક્ષિતે માનહાનિ બદલ કેજરીવાલને નોટિસ મોકલી
ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં કેજરીવાલે શીલા દીક્ષિતને વીજળી કંપનીઓના દલાલ ગણાવ્યા હતા. બીજી તરફ કેજરીવાલે માફી માંગવાની ના કહી છે. તેમનું કહેવું છે કે તેઓ આગળ પણ આવું જ બોલતા રહેશે. જ્યાં સુધી સરકાર ભ્રષ્ટાચાર કરતી રહેશે, ત્યાં સુધી તેઓ આવું બોલતા રહેશે.
હાલ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બીએસઇએસ કર્મચારીઓ સાથે મળીને ધરણા કરી રહ્યા છે. વીજળીના દરો ઘટાડવા માટે તેમણે આ ચળવળ શરૂ કરી છે.
Comments
arvind kejriwal india against corruption sheila dikshit અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન શીલા દીક્ષિત
English summary
Sheila Dikshit sends defamation notice to Kejriwal.
Story first published: Monday, October 22, 2012, 16:24 [IST]