ભારતમાં દમ હોય તો પાકિસ્તાનમાંથી દાઉદને પકડીને લાવે: શિવસેના
મુંબઇ, 29 ડિસેમ્બર: મોસ્ટ વોંટેડ ડોન દાઉદ ઇબ્રાહીમનો તાજો ઓડિયો સામે આવ્યા બાદ શિવસેનાએ ભારત સરકારને તેને પકડવાના અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે જણાવ્યું છે. શિવસેનાએ સામનામાં એક લેખમાં લખ્યું છે કે દાઉદને પકડવા માટે ભારત સરકાર કરાચીમાં અભિયાનની શરૂઆત કરે.
સામનામાં લખેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જઇને ઠાર માર્યો હતો તેવી જ રીતે ભારતે પણ કરાચીમાં અભિયાન ચલાવીને દાઉદને ઠાર મારવાની કોશીશ કરવી જોઇએ.

નોંધનીય છે કે ભારત સરકારે પાકિસ્તાનથી દાઉદને ભારતને સોંપવા જણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાન સરકારને દાઉદની વિરુદ્ધ પુરતા પુરાવા સોંપ્યા છે. શિવસેનાનું કહેવું છે કે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓનો ખેલ ખત્મ થવો જોઇએ. અમારી સરકાર કહે છે કે તે તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. પરંતુ આનાથી શું ફાયદો થવાનો છે આ ઘણા વર્ષોથી ચાલી આવી રહ્યું છે, જેને હવે સમાપ્ત કરવું જોઇએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
