બિન-હિંદુઓને પણ મળે શ્રી જગન્નાથ મંદિરમાં દર્શનનો લાભઃ સુપ્રિમ કોર્ટ
પૂરીના શ્રી જગન્નાથ મંદિરમાં બિન-હિંદુઓને પ્રવેશ ના કરવાની સદીઓ જૂની પરંપરાને ખતમ કરવા અંગે સુપ્રિમ કોર્ટે મંદિર પ્રશાસનને કહ્યુ કે તે બધા માટે આ ખોલવા પર વિચાર કરે.
પૂરીના શ્રી જગન્નાથ મંદિરમાં બિન-હિંદુઓને પ્રવેશ ના કરવાની સદીઓ જૂની પરંપરાને ખતમ કરવા અંગે સુપ્રિમ કોર્ટે મંદિર પ્રશાસનને કહ્યુ કે તે બધા માટે આ ખોલવા પર વિચાર કરે. સુપ્રિમ કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યુ કે મંદિર પ્રશાસન ઈચ્છે તો આના માટે કોઈ ડ્રેસ કોડ અંગે વિચારી શકે છે. જસ્ટીસ આદર્શ કુમાર ગોયલ અને એસ અબ્દુલ નઝીરની બેંચે પહેલાના એક ચૂકાદાનો હવાલો આપતા કહ્યુ કે હિંદુ ધર્મ કોઈ બીજી વિચારધારાને ખતમ કરતો નથી. એટલા માટે મંદિર પ્રશાસને આના પર વિચાર કરવો જોઈએ.

બિન-હિંદુઓને પ્રવેશની પરવાનગી નહિ
સુપ્રિમ કોર્ટે ઓડિશા સરકાર અને કેન્દ્ર સરકારને કહ્યુ કે દર્શન કરવા માટે આવતા લોકોને પડતી મુશ્કેલીઓ પર તે ધ્યાન આપે. જસ્ટીસ ગોયલે કેન્દ્ર્ સરકારને કહ્યુ કે આ મામલે એક સમિતિની રચના બે સપ્તાહમાં કરવામાં આવે જે પૂરીના જિલ્લા જજના રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલ પાસાંઓ પર વિચાર કરશે. આ રિપોર્ટ સમિતિને 31 ઓગસ્ટ સુધી આપવાની રહેશે. 11 મી સદીમાં બનેલ શ્રી જગન્નાથ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે, ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. અન્ય ઘણા હિંદુ મંદિરોની જેમ અહીં પણ બિન-હિંદુઓને પ્રવેશની પરવાનગી નથી.

અન્ય મંદિરોના અધ્યયન કરો
સુપ્રિમ કોર્ટની બેંચે કહ્યુ કે દેશના બધા જિલ્લા જજ પોત પોતાના ક્ષેત્રમાં ધાર્મિક સ્થળો પર લોકોના શોષણને રોકવાથી માંડી એક રિપોર્ટ તૈયાર કરે અને સંબંધિત હાઈ કોર્ટને મોકલે. સુપ્રિમ કોર્ટે ઓડિશા સરકારને કહ્યુ કે તે વૈષ્ણો દેવી, સોમનાથ મંદિર, તિરુપતિ બાલાજી તેમજ સ્વર્ણ મંદિરના પ્રશાસનનું અધ્યયન કરે અને શ્રી જગન્નાથ મંદિરમાં તે જ પ્રકારની વ્યવસ્થા લાગુ કરાવે.

મંદિરનો માહોલ ખરાબ
સુપ્રિમ કોર્ટ એ પીઆઈએલની સુનાવણી કરી હતી જેને મૃણાલિની પી એ દાખલ કરી હતી અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે શ્રી જગન્નાથ મંદિરના સેવક લોકો સાથે અભદ્ર વ્યવહાર કરે છે અને મંદિરનો માહોલ ખરાબ છે. લોકોનું ત્યાં શોષણ કરવામાં આવે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
