For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર મુઠભેડમાં છ માવવાદીઓને ઢાર માર્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

maoists
ગઢ ચિરોલી, 22 જાન્યુઆરી: સુરક્ષા દળો સાથે પૂર્વી મહારાષ્ટ્રના એક ગામમાં થયેલી એક મુઠભેડમાં છ માવવાદીઓ ઠાર મરાયા છે. આ મુઠભેડમાં સુરક્ષા દળોએ તે જ રણનિતી અપનાવી હતી જે માવવાદીઓ અપનાવે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એવું પ્રતિત થાય છે કે નક્સલિયોને આ આશા ક્યારેય ન હતી લે સુરક્ષા દળો રાત્રે હુમલો કરશે અને આ હુમલો માવવાદીઓના ગાઢ જંગલોમાં કરવામાં આવશે.

નાગપુરથી 200 કિલોમીટર દૂર અહેરી તાલુકામાં ગોવિંદગામ ગ્રામ નજીક જંગલોમાં 19 જાન્યુઆરીએ રાત્રે નકસલ વિરોધી કમાંડો સી 60 સાથેની મુઠભેડમાં છ નકસલી ઠાર માર્યા હતા. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.

પોલીસ અધિક્ષક રાહુલ શ્રીરામે ગઇકાલે બપોરે સંવાદદાતઓને જણાવ્યું હતું કે આ પુરતા પુરવાના આધારે સ્થાનિય આધાર પર બનાવવામાં આવ્યો હતો એક સુનિયોજીત અભિયાન હતું.

English summary
Maharashtra Police Sunday killed six Maoists in a shootout in a forested area in Gadchiroli district, an official said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X