For Daily Alerts
મહારાષ્ટ્ર મુઠભેડમાં છ માવવાદીઓને ઢાર માર્યા
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એવું પ્રતિત થાય છે કે નક્સલિયોને આ આશા ક્યારેય ન હતી લે સુરક્ષા દળો રાત્રે હુમલો કરશે અને આ હુમલો માવવાદીઓના ગાઢ જંગલોમાં કરવામાં આવશે.
નાગપુરથી 200 કિલોમીટર દૂર અહેરી તાલુકામાં ગોવિંદગામ ગ્રામ નજીક જંગલોમાં 19 જાન્યુઆરીએ રાત્રે નકસલ વિરોધી કમાંડો સી 60 સાથેની મુઠભેડમાં છ નકસલી ઠાર માર્યા હતા. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષક રાહુલ શ્રીરામે ગઇકાલે બપોરે સંવાદદાતઓને જણાવ્યું હતું કે આ પુરતા પુરવાના આધારે સ્થાનિય આધાર પર બનાવવામાં આવ્યો હતો એક સુનિયોજીત અભિયાન હતું.
English summary
Maharashtra Police Sunday killed six Maoists in a shootout in a forested area in Gadchiroli district, an official said.
Story first published: Tuesday, January 22, 2013, 10:52 [IST]